પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો
પોરબંદરના સુભાષનગરના બે માછીમારોના મોત
દરિયામાંથી મળેલુ કેમીલકલ પી જતા મોત
બે દિવસ પહેલા દરિયામાંથી મળ્યુ હતુ કેન
અન્ય પાંચ લોકોને ઝેરી અસર
બે માછીમારોના મોતથી ભારે ગમગીની
કેમીકલને દારૂ સમજી પી જતા મોતને ભેટયા
માછીમાર સમાજમા ઘેરા શોકની લાગણી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software