પોરબંદર એસટી વિભાગના કારણે વિદ્યાર્થીઓ કેમ પરેશાન
પોરબંદર એસટી વિભાગ સામે નારાજગી
ગ્રામ્ય વિસ્તારની બસો અનિયમિત દોડે છે
અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી
એનએસયુઆઇ દ્રારા એસટી વિભાગને રજુઆત
વિદ્યાર્થીઓ માટે વધારાના રૂટ શરૂ કરવા માંગ
એસટી વિભાગ સકારાત્મક અભિગમગ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software