પોરબંદર દિવ્યાંગોએ કરી માતાજીની આરાધના જુઓ
પોરબંદર એનએસયુઆઇ દ્રારા રસોત્વનુ આયોજન
શીશુ કુંજ અને પ્રાગજીબાપાના આશ્રમ ખાતે રસોત્સવ
દિવ્યાંગોએ રાસની રમઝટ બોલાવી
એનએસયુઆઇના કાર્યકર્તાઓએ પણ રસ રમ્યા
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિ
એનએસયુઆઇની કાર્યક્રમને બિરદાવ્યો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software