શનિદેવના જન્મ સ્થાનના વિકાસ માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુ કહયુ
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ શનિદેવના દર્શન કર્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શનિદેવ પ્રત્યે અખુડ શ્રધ્ધા ધરાવે છે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પોરબંદર ખબરે ખાસ વાતચીત કરી છે
શનિદેવ જન્મ સ્થાન નો વિકાસ કરવામા આવશે
અન્ય મંદિરોની જેમા શનિદેવ મંદિરનો વિકાસ થશે
અહીં આવતા શ્રધ્ધાળુઓનુ પુરતુ સવલત મળે તે પ્રકારે આયોજન
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software