પોરબંદર શહેર ના દરેક સ્થળો પર લહેરાસે તિરંગો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર સપ્તાહ ની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લા માં તૈયારીઓ નો ધમધમાટ શરુ કરવાં આવી ગયો છે ભારતીયો ની સાચી ઓળખ અને આપડી આન બાન અને સાન એટલે તિરંગો . ત્યારે આગામી સપ્તાહ તારીખ 11 ઑગસ્ટ થી 17 ઑગસ્ટ સુધી આ ઉજવણી કરવામાં કરવામાં આવશે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software