પોરબંદરના બોખીરામા રામધૂન ની આલેખ
પોરબંદરના બોખીરા વિસ્તાર મા સમસ્ત ગ્રામજનો અને ધૂન મંડળ દ્રારા શનિવારે બોખીરા વિસ્તારમા આવેલા ચામુંડા માતાજીના મંદિરે અંખડ રામધૂન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બોખીરા રામધૂન મંડળ તેમજ વિવિધ રામધૂન મંડળ દ્રારા શ્રીરામ નો જયજયકાર કરવામા આવ્યો હતો આ સાથે થેલેસેમીયા પીડીત બાળકો અને માટે રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૦૩ બોટલ રકત એકત્રિત થયુ હતુ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software