પોરબંદર કોરોના ના સંકટ ને લઈને તંત્ર કેમ ચિંતિત .?
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનાં કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. કોરોનાની ચોથી લહેર દસ્તક આપી રહી હોય તેમ કેસમાં વધારો થતાં. આજે સોમવારે સવારનાં સમયે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software