વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિર નો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. સુદામા પાટોત્સવ સમિતિ ના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા. ૩૦/૧૨/૨૦૨૨ પોષ સુદ આઠમને શુક્રવાર ના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software