જન્માષ્ટમી ના પર્વ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુદામા નગરી પોરબંદર માં જન્માષ્ટમી ના દિવસે એક અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી રહી છે કોટ ફરવાની એટલે કે જૂના પોરબંદર ની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને અસ્માંવતી ઘાટ એ સ્નાન કરી પુણ્ય નું ભાથું બાંધે છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સુદામાજી ના પણ દર્શન કરે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software