પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ?
પોરબંદરના રાણાવાવના એક હથિયાર કેસમા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો પોરબંદર એસઓજીએ મોરબીથી ઝડપી લીધો હતો
રાણાવાવ પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસઓજીના પીઆઈ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમ દ્રારા કામગીરી કરવામા આવી હતી આદિત્યાણાના એક ફાયરીંગ પ્રકરણમા મુખ્ય આરોપીને હથિયાર આપવામા મુળ જાેડીયા ગામના હાલ મોરબી ખાતે રહેતા અને ડ્રાઈવીગનો વ્યવસાય કરતા યુસુફ અસલમ ખુરેશીનુ નામ ખુલ્યુ હતુ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software