કિંદરખેડા ગામમા ચાર યુવાનોની અર્થિ ઉઠતા આશ્રુનો દરીયો
પોરબંદર નજીકના ત્રણમાઈલ નજીક ગઈકાલે શુક્રવારે બપોરના સમયે ખાનગીબસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા કિંદરખેડા ગામના ચાર યુવાન ના મોત થતા ભારે ગમગીની છાવાઈ ગઈ હતી આજે શનિવારે સવારે ચાર યુવાનની અર્થી ઉઠતા ગામ હીંબકે ચડયુ હતુ ગામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software