પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ
પોરબંદરના માછીમારોની સમસ્યાનો કિનારો જાણે નજીક આવતો જ ન હોય તેમ એક પછી એક મોઝા ઉછળતા રહે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક બંદરના મુખ્ય બંદરના મુખમાં રેતીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે માછીમારોની બોટ સફાઈ જવાની ઘટના અવાર નવાર બનતી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software