પોરબંદરના સુદામા મંદિરમા શ્રધ્ધાળુઓની ભીડ
અખાત્રીજના દિવસે સુદામાજીના નિજ મંદિરમા પ્રવેશ
આજે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામા આવે છે
સુદામા મંદિરમા સવારે વિશેષ આરતી અને નૂતન ધ્વજારોહણ
આજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્રારીકા ગયા હતા
સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દારીદ્રતા દુર થયા છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software