ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે
હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software