પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની કેમ પડશે સારવારની ખોટ
પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ને ક્યુ ગ્રહણ લાગતું હોય તેમ અવારનવાર પ્રશ્નો અને સમસ્યાનું સામ્રાજય ફેલાયેલું રહે છે પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં આમ તો પણ તબીબોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર લોકોને મળતી આરોગ્યની સેવા પર જોવા મળી રહી છે. થોડા સમય પૂર્વે પાંચ તબીબ સહિત ર૮ જેટલા મેડીકલ સ્ટાફનાં કોન્ટ્રાકટને લઇને ઉભો થયેલો વિવાદ અંતે શાંત થયો હતો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software