તહેવારો ના આગમને જાણે સોની બજાર ને જગમગાવ્યું છે ખાસ કરી ને ગય કાલે મઁગળવારે ગુરુ પુષ્ય નક્ષત્ર ના યોગ ના કારણે સોની બજાર માં લોકો સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા પોરબંદર ની સોની બજારો માં લોકો સોનાની ખરીદી કરવા પહોંચ્યા હતા ખાસ કરી ને ગુરુ પુષ્ય નક્ષત્ર ને લય ને અનેક માન્યતાઓ અને શુભ મુહર્ત માનવામાં આવે છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software