પોરબંદરવાસી માટે શું છે ખુશીના સમાચાર...
આજે પવિત્ર દિવસે પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર છે. અને લાપસીનાં આંધણ મુકવા પડશે. કારણ કે ફોદાળા અને ખંભાળા બંને ડેમ તૈયારીમાં છે. હવે ઓવરફલો થવામાં બંને ડેમમાં ૩ છે. ૯૦ ટકા પાણીની આવક થઇ ગઇ છે. હવે વર્ષ પોરબંદર વાસીઓ ને લીલા લહેર પોરબંદર જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. જેને કારણે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software