પોરબંદરમા નાગપંચમીના દિવસે નાગદેવતાના મંદીરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા નાગપંચમીની ભકિતભાવ સાથે ઉજવણી
વાઘેશ્વરી પ્લોટમા આવેલુ છે.ખેતલીયાદાદાનુ મંદિર
ખેતીયાદાદાને નિવેદ અને દુધ અર્પણ કરવા આવ્યુ
આજે નાગપંચમીના દિવસે શ્રધ્ધાળુઓની ભીડ
મંદિરમા નગાદેવતાનો રાફડો આવેલો છે
વર્ષ 1970મા મંદિરની સ્થાપના કરવામા આવી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software