પોરબંદરના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિગનુ શસ્ત્ર કોને ઉગામ્યુ ?
પોરબંદરનાં જાણીતા બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. બિલ્ડરે મેમણવાડા વિસ્તારમાં આવેલી એક મિલ્કત પચાવી પાડી હતી અને તેનો ઉપયોગ રહેણાંક તથા અંગત કારણોસર કરતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ છે. આ બિલ્ડર અવાર-નવાર એનકેન પ્રકારે વિવાદમાં રહેતા હોવાનું પણ કહેવાય છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software