પોરબંદર એસટી વિભાગ સાથે કોણ કરી છેતરપીડી
સોશીયલ મીડીયાનાં જમાનામાં ઓનલાઈન છેતરપીંડીનાં કેસ સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોને છેતરવાને સાથે-સાથે હવે સરકારી વિભાગોમાં પણ ઓનલાઈન છેતરપીંડી કરવામાં આવી રહી હોય તેમ પોરબંદરનાં એસ.ટી.વિભાગ સાથે દાહોદનાં બે શખ્સોએ કેન્સલ ટીકીટનાં રીફંડની દોઢ લાખની રકમ ઓળવી ગયા હતાં. દશ માસ પુર્વે બનેલી ઘટનાની ફરીયાદ નોંધાઈ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software