મહેર સમાજે ભગવદ્ કથા ના માધ્યમ થી સૌ સમાજ ને પ્રેમ ના તાંતણે બાંધવાનું બીડું ઝડપ્યું છે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ ર૦ર૩માં સુદામાનગરીમાં ભાઇશ્રીના મુખે કૃષ્ણકથા તા.૧૩ થી ૧૯ માર્ચ સુધી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની અમૃતવાણીમાં ભાગવત સપ્તાહનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software