પોરબંદરમા કોણ રેઢીયાળ તેવા વેધક સવાલો..
પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તાજેતરમાં જ એક આખલાએ વૃધ્ધને અડફેટે લેતાં તેમનું મોત થયું હતું તેમજ ચોપાટી નજીક એક યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં રેઢીયાળ પશુઓનાં ત્રાસથી શહેરીજનો ભયભીત થવાની સાથેસાથે ત્રસ્ત પણ બન્યા છે. ત્યારે પ્રજાનાં પ્રશ્ને પોરબંદર – છાંયા નગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પાલીકાનાં ચીફ ઓફીસરને એક પત્ર લખીને એવી રજૂઆત કરી છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software