પોરબંદર નજીક આવેલા ઓડદરની પવિત્રભુમિ મા આવેલા ગુરુ ગોરખનાથ મંદીરના મહંત પરમ વંદનીય છોટુનાથબાપુનો શુક્રવારે મોડી સાંજે બ્રમલીન થતા તેમન સેવકો મા ભારે શોક જાેવા મળ્યો હતો અને શનિવારે સવાર ના સમગે ગોરખનાથના મંદિરના પટાંગણમાજ છોટુનાથબાપુ ને સમાઘી આપવામા આવી હતી અને હજારોની સંખ્યામા તેમનો સેવકો ઉપસ્થિત રહ્યા હતા
બૈાઘીત્વ,માનવતાવાદના હિમાયતી,પ્રખર સમાજ સુઘારક ની સાથે અંધવિશ્વાસ,પાંખડવાદ,જાતિવાદ,મનુવાદ,આડંબરવાદ ના વિરોધીતેમજ દંભીઓને સત્યાનો અરીસો બતાવનાર ક્રાતિકારી પરમ પૂજય સંત છોટુનાથ બાપુ નો બ્રહમલીન થતાં તેમના અંંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામા સેવકો અને નાથ સંપ્રદાયના સંતો તેમજ બરડા અને ધેડ પંથકના લોકો ઉમટી પડયા હતા અને ગોરખનાથ મંદિરના પટાંગણ મા સમાઘી આપવામા આવી હતી ઓડદર ગામ અને પોરબંદર મહેર સામજ ઉપરાંત ઓડેદરા પરીવાર તેમજ ખારવા સમાજ અને રબારી સમાજ ના ગુરુ છોટુનાથબાપુ બ્રમલીન થતા તેમના દિવ્ય આત્માને ઈશ્વર પરંમશાંંતી આપે તેવી પ્રાર્થના કરી હતી
#porbandar #porbandarkhabar #news© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software