ગુજરાત કોગ્રેસના આગેવાનો પોરબંદર કેમ દોડી આવ્યા
પોરબંદરમા ગુજરાત કોગ્રેસના આગેવાનો
પરેશભાઇ ધાનાણી અને પાલભાઇ આંબલીયા
પોરબંદરના બંદર વિસ્તારની મુલકાત લીધી
સ્થાનીક માછીમારો સાથે નુકશાની અંગે વાતચીત કરી
પીજીવીસીએલની બેદરકારીથી ભારે નુકશાનીના આક્ષેપ
વીજપોલી ઉભા કરવામા ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ
ગુજરાત કોગ્રેસની ટીમ સર્વ કરી સરકારમા રજુઆત કરશે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software