ખારવા સમાજ દેશભકિત ના રંગે રંગાયો
સમગ્ર રાષ્ટ્ર જયારે 75 માં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન માં જોડાય ને સૌ કોઈ આઝાદી ના હરખ ના રંગે રંગાય જાણે ને દેશ ની આન બાન અને સાન એવા તિરંગા ને ફક્ત ઘર ઘર સુધી નહીં પરંતુ સૌ કોઈ ની યાદો માં હૃદય માં એક ખાસ સ્થાન મળ્યું છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software