વાવાઝોડને લઈ પોરબંદરના કલેકટરે શુ કહ્યુ...
વાવાઝોડાને લઈ કલેકટરની પત્રકાર પરિષદ
વાવાઝોડાની પરિસ્થતિને પહોંચી વળવા તંત્ર સજજ ઃ કલેકટર
૪૫૦૦ જેટલી બોટ સુરક્ષિત સ્થળે લાંગરવામાં આવી
સ્થળાંતર માટે ૨૯૭ પોઇન્ટ આઈડેન્ટીફાઇ કરાયા
સાઇક્લોન સેન્ટર હાઉસમાં ૫૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા
વહિવટી તંત્ર અને સુરક્ષા એજન્સી સકંલનથી કામ કરી રહી છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software