શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્શન પોરબંદર ના ભક્તો ની આસ્થા નું અનેરું કેન્દ્ર એટલે કેદારેશ્વર મંદિર .પોરબંદર ના ભક્તો પર જાણે કેદારેશ્વર મહાદેવ જાણે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા છે તેમ અવનવા આયોજન કરી ભોળાસંભુ ને રીઝવવા અને એમના પ્રેમ આશીર્વાદ મેંળવવા સૌ કોઈ ભક્ત નિર્મલ મન એ સેવા માં લાગ્યા છે
#porbandar #shiv #mahadev #porbandarkhabar© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software