પોરબંદરના મેળાના નિરિક્ષણ સમયે કલેકટર કેમ થયા આક્રમક…
પોરબંદર નગરપાલિકા દ્રારા મેળાની તૈયારીને આખરી ઓપ
જીલ્લા કલેકટર અને એસપીએ મેળાનુ નિરિક્ષણ કર્યુ
સુરક્ષા અને સલામતીને લઇ જરૂરી સુચન આપવામા આવ્યા
મેળામા ગમે ત્યાં સ્ટોલ અને પાથરણા નાંખીને બેઠલા લોકો દુર કરવા સુચના
રાઇડ અને સ્ટોલ અને રસ્તાની વ્યવસ્થાને લઇ ચકાણસણી
પાલિકાની મેળા સમિતિના સભ્ય સાથે મેળાના આયોજન અંગે ચર્ચા કરી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software