પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો
પોરબંદરમા પુરૂષોતમની ભકિતભાવ સાથે ઉજવણી
દરબારી ડેલામા ભકિતનો સાગર છલાકાયો
બહેનો દ્રારા ઠાકોરજીને લાડ લડવામા આવે છે
ઠાકોરજીને નિયમીત ભોગ ધરવામા આવે છે.
સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલે છે
ગોરમાનુ પુજન પણ કરવામા આવે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software