પોરબંદર માં ખરવા સમાજ દ્વારા અષાઢીબીજ દિવસે પરમપરાગત રીતે યોજાતી રામદેવજી મહાપ્રભુ ની શોભાયાત્રા માં કોમી એકતા ના દર્શન થયા હતા.તેમજ રાજવી પરિવારો ની વર્ષો જૂની પરમપરા ને રાજપૂત સમજે આજે પણ જીવંત રાખી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software