રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજયના મુખ્યમંત્રીની ભાવાંજલી
રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 155મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી ભાવાંજલી
કિર્તિ મંદીર ખાતે સર્વધર્મ પ્રાથના યોજાઇ
ગાંધીજીના પ્રિય ભજનો રજુ કરવામા આવ્યા
ગાંધીજીનુ પ્રિય સ્વરછતાનુ કાર્ય કરવામા આવે છે.
સ્વરછતાના કાર્યમા જનભાગીદારીનુ વડાપ્રધાનનુ નેનૃત્વ
મોટી સંખ્યામા શહેરના શ્રેષ્ઠીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software