જામરાવલની મુલાકાતે જીલ્લા કલેકટર પુરગ્રસ્ત વિસ્તારોનુ નિરીક્ષણ કર્યું
દેવભુમિ દવારકા જીલ્લા ના જમરાવલ મા સંભવિત પુરની પરીસ્થીતી ધ્યાને રાખી અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામા આવી છે. અને જીલ્લા કલેકટર મુકેશ પંડયા એ જામરાવલ ની મુલાકાત લીધી હતી અનેે પાલીકા કચેરી ખાતે મામલતદાર અને પાલીકાના પ્રમુખ મનોજ જાદવ અને શહેરના આગેવાનો સાથે મીટીગ યોજી ર્ચચા વિચારણા કરી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software