પોરબંદર પોલીસવડાનુ સુરક્ષા અને ટ્રાફિકના મુદે મોટુ નિવેદન.
પોરબંદરના એસપીએ કર્યુ ફૂટ પેટ્રલીગ
ભગીરથસિંહ જાડેજાએ મુખ્ય બજારામા ફૂટ પેટ્રોલીગ કર્યુ
ચેમ્બર ઓફ કોમર્સ અને સોની વેપારી દ્રારા સ્વાગત
ટ્રાફિકની સમસ્યા નિવારવા વેપારી સાથે ચર્ચા કરવામા આવશે
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવા પ્રયાસ કરવામા આવશે
પોરબંદરની જનતી સુરક્ષા માટે પોલીસ કટિબધ્ધ છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software