પોરબંદરમાં દિવાળી પહેલા રસ્તા રૂપાળા
ચોમાસા બાદ રસ્તાઓ એ જાણે પોરબંદરની છબી બદલાવી નાખી હોય તેમ ઠકેઠેકાને ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા હાલ તેહવારો ને લય ને રસ્તા ના સમારકામ નું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી ને પોરબંદર ના મહત્વ ના માર્ગો પ્ર સમારકામ કરી અને ખાડાઓ ના સામ્રાજ્ય ને પરાજિત કરવામાં આવી રહ્યું છે. દિવાળી ના તેહવાર ને લય ને તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરી જનો માં પણ ખુશી ની લાગણી ફરી વળી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software