પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો
પોરબંદરના સુભાષનગરના બે માછીમારોના મોત
દરિયામાંથી મળેલુ કેમીલકલ પી જતા મોત
બે દિવસ પહેલા દરિયામાંથી મળ્યુ હતુ કેન
અન્ય પાંચ લોકોને ઝેરી અસર
બે માછીમારોના મોતથી ભારે ગમગીની
કેમીકલને દારૂ સમજી પી જતા મોતને ભેટયા
માછીમાર સમાજમા ઘેરા શોકની લાગણી
પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ
પોરબંદરના બંદર પર 1 નંબર નું સિગ્નલ
અરબી સમુદ્રમાં સર્જાયું ડીપડિપ્રેશન
ભારે પવન ફૂંકવાની શકયતા
માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના
પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડએ માછીમારો સાથે બેઠક યોજી
ચોમાસનાસમય માછીમાર નહીં કરવા સુચના
કોસ્ટગાર્ડના અધિકારીએ માછીમારોને જરુરી સુચના આપી
ચોમાસાના સમય મા દરીયો તોફાની હોવાથી માછીમારી નહીં કરવા અપીલ
માછીમારો આગેવાનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી
ગુજરાતના માછીમારો આંદોલનનુ રણશીંગુ ફુકશે
પોરબંદર સહિત રાજયભરના માછીમારો મુશ્કેલીમા
ગુજરાતના માછીમારો આંદોલન કરવાના મુડમા
અખીલ ગુજરાત માછીમાર મહામંડળ દ્રારા નિર્ણય
મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરની મનમાની
માછીમારોને સરકારની યોજનાનો લાભ મળતો નથી
પોરબંદરના માછીમારો સમસ્યાની જાળમા કેમ ફસાયા
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાનો સમાનો કરે છે
બંદરમા પાયાની સુવિદ્યાના અભાવે માછીમારોને મુશ્કેલી
રોડ-રસ્તા,પાણી,શૈાચલાય અને સ્ટ્રીટ લાઈટનો અભાવ
બંદરમા ફાયર સેફટીની વર્ષો જુની માંગણી સંતોષવામા આવી નથી
ડ્રેજીગની સમસ્યાનો ઉકેલ લાવામા આવતો નથી
પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર
પોરબંદરના માં માછીમારીની શુ હતી સમસ્યા
પ્રવેશદ્વાર નજીક રેતીની સમસ્યા
બોટ એશો અને ખારવા સમાજ ના પ્રયાસો
રેતી ના ગંજ થયા દૂર
પોરબંદરનાં માછીમારોની દિવાળી શુકન વંતી બની રહી છે. છેલ્લા ૧૦ થી વધુ વર્ષ ની જે માંગો હતી. તે મોટા ભાગ ની માંગણીઓ નો સ્વીકાર થયો છે. તેને લય ને ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
પોરબંદર ખાતે ૨ ઓક્ટોબર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ગાંધી ભૂમિ ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી ના પોરબંદર ની મુલાકાતે અનેક કાર્યોના શુભારંભ તો ખાત મુહુર્ત કરવામાં આવશે તેમજ ૨ ઓક્ટોમ્બર ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે માછીમારો ની માપલા વાડી જગ્યા એ દ્રેજિંગ નું ખાત મુર્હૂત કરવામાં આવશે
સરકાર ની બેદરકારી, મોંઘી પડે માછીમારી .
પોરબંદર શહેર અને જિલ્લા માં બુધવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો દરિયો તોફાની બનતા દીવાદાંડી નજીક ના દરિયા કિનારે એક બોટ ફંગોળાય હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોટ માં ભારે નુકસાન થયું છે બંદર માં બોટ પાર્કિંગ ની પૂરતી વ્યસ્થા નહીં હોવાને કારણે દરિયા માં રહેલી બોટ પર જોખમ ઉભું થયું છે
પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આગામી દિવસોમાં માછીમારીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવી માછીમારોની પાયાની સુવિધાઓ જેવી કે બોટ પાર્કિંગ, ડે્રજીંગ, પીવાનું મીઠું પાણી અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ અંગે રજૂઆત કરી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software