પોરબંદર સહિત રાજ્યભર ના વનકર્મીઓ ની શુ છે વેદના
પોરબંદર માં આવેલ જંગલ વિસ્તાર વન્ય પશુઓ માટે એક પ્રકૃતિ નું અનેરું આવાસ છે. ત્યારે વન્ય પ્રાણીઓ ના રક્ષણ અને સંરક્ષણ માટે વનવીભાગ ના વનરક્ષક અને વનપાલ કાર્યરત હોય છે ખાસ કરી ને સિંહો માટે તેમજ દીપડા અને સાબર જેવા અનેક વન્યપ્રાણીઓ ને પ્રકૃતિ ની કોખ માં અનેરું રક્ષણ મળી રહ્યું છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software