પોરબંદર લોક મેળાની ચકડોળ ની હરાજી ચકડોળે ચડી
પોરબંદર નો જમાષ્ટમી ના લોકમેળા માં પાલિકા ને પ્રથમ કોળીયે જ માખી આવી હોય તેવી ઘટના સામે આવી છે આજે સોમવારે ચકડોળ ની જગ્યા ની હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીએસટી નો મુદ્દો વિવાદ નો મુદ્દો બન્યો હતો જેને કારણે ચકડોળ ધારકો હરાજી નો વિરોધ કરી બહાર નીકળી ગયા હતા જેને પગલે પાલિકા એ આ હરાજી રદ કરી હતી અને હવે આગામી દિવસો માં નવી તારીખ જાહેર કરશે તેવું જણાવ્યું છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software