પોરબંદર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના આગમન પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે પોરબંદર જિલ્લા માં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આવતી કાલે પોરબંદર ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમેં આ તિરંગા યાત્રા નું આયોજન કર્યું છે આ આયોજન ના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software