પોરબંદરમા આર્ય કન્યાગુરૂકુલની દિકરીઓ ધારણ કરી જનોઇ
પોરબંદરમા રક્ષાબંધનના પર્વની ઉજવણી
આર્ય કન્યા ગુરૂકુળ ખાતે દિકરીઓએ જનોઇ ધારણ કરી
86 વર્ષથી ચાલી આવે છે પરંપરા
પ્રાર્થના મંદિર ખાતે વૈદારંભ અને ઉપનીષદ સંસ્કાર
કોઈ જાતના નાતજાતના ભેદભાવ વગર શિક્ષણ
300 દિકરીઓએ જનોઇ ધારણ કરી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software