પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફરીયાદ
૫ોરબંદરમા શિક્ષકનો આપઘાત પ્રકરણ
ત્રણ દિવસ પૂર્વે યુવાને આપઘાત કરી લીધો હતો
પત્નિીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો
યુવાનના પિતાએ પુત્રવધુ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી
પત્નિી અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software