પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય કેમ બન્યુ રળીયામણુ
પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત વોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં ૧૧ વર્ષની દિકરીથી લઈ અને યુવાનો અને યુવતિઓ દ્વારા મોર, સિંહ અને વાઘ સહિતના પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીઓના ચિત્રોનું અદ્ભૂત સર્જન કરવામાં આવ્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software