પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા
પોરબંદરમાં ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે વસંત પંચમીનાં દિવસે એક લગ્નપ્રસંગમાંથી ગઠીયાઓ સોનાનાં ઘરેણા અને રોકડ રકમ ભરેલુ પર્સ ઉઠાવી ગયા હતા. પરિવારની મહિલા જાનનું સામૈયુ કરવા માટે ગયા હતાં તે દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software