પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે મત્સ્યોદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરના માછીમારોની પણ અનેક સમસ્યાઓ છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સોમવારે બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. મોઢવાડિયાએ માછીમારોને લઈને એવું જણાવ્યું હતું
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software