પોરબંદરમા જન્માષ્ટમીના દિવસ કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ઠંડા પીણાનો સેવાયજ્ઞ
પોરબંદરમા જન્માષ્ટમીના તહેવરમા સેવાકાર્ય
કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા
સાગરપુત્ર સમન્વય, પાયોનીયર અને લાયન્સ કલબ બાપુ દ્રારા આયોજન
સેવાભાવી પ્રવિણભાઇ ખોરવા અને ઉમાબેન ખોરાવાના સહયોગથી આયોજન
કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ચા-પાણીની પણ વ્યવસ્થા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software