પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે મત્સ્યોદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરના માછીમારોની પણ અનેક સમસ્યાઓ છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સોમવારે બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. મોઢવાડિયાએ માછીમારોને લઈને એવું જણાવ્યું હતું
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. કેટલીક સુવિધાને અભાવે દર્દીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને હવે કોરોનાના ભણકારા વાગવાનું શરુ થઈ ગયુ છે. ત્યારે જિલ્લા કક્ષાની ભાવસિંહજી હોસ્પિટલની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી
પોરબંદર વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વતન મોઢવાડા ખાતે મતદાન કર્યુ હતુ... મતદાન પૂર્વે અર્જુનભાઇ મોઢવાડિયા તથા તેમનાં પત્ની હીરાબેને મોઢવાડા ખાતે આવેલા લીરબાઈ માતાજીના મંદિર ખાતે માં લીરબાઈ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા ત્યારબાદ મોઢવાડા કન્યા શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર ખાતે અર્જુનભાઇ મોઢવાડીયાએ તેમના પત્ની હીરાબેન સાથે મતદાન કર્યુ હતુ....
પોરબંદર વિધાનસભા બેઠક ના કોગ્રેસના ઉમેદવાર અજર્ુનભાઈ મોઢવાડીયા એ પોતાનુ ઉમેદવારી ફોર્મ ભયર્ુ હતુ પોતાના સમર્થક સાથે અજર્ુનભાઈ મોઢવાડીયા જીલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભયુ હતુ .
આંગણે આંગણે પહોંચશે કોંગ્રેસ , પ્રજાના સાદ ને આપશે સાથ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનાં સમર્થનમાં શહેરનાં કીર્તિમંદિર ખાતેથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નાથાભાઇ તથા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થયો છે.
પોરબંદરમાં કૉંગેસની પરિવર્તન યાત્રામાં સરકાર પર પ્રહાર
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી સુઇ સુધીની આ પરિવર્તન યાત્રા આજે પોરબંદરના આંગણે આવી પહોંચી હતી. પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્્યું હતું અને એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામાચોક ખાતે જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રસના આગેવાનોએ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા..
લઠ્ઠાકાંડ મુદે અર્જુન મોઢવાડીયા એ રાજ્ય સરકારને આડે હાથ લીધી...
બોટાદ ના લઠ્ઠાકાંડ ના મુદ્દે અર્જુન મોઢવાડીયા ની પત્રકાર પરિષદ યોજી
પોરબંદર ખાતે ના નિવસ્થાને યોજી પત્રકાર પરિષદ
લઠ્ઠાકાંડ ના મુદ્દે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર
ગુજરાત ના યુવાધન ને નશા તરફ ધકેલવા માં આવી રહ્યા છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software