રાણાવાવમાં ત્રિરંગા યાત્રામાં કોમી એકતાના દર્શન
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું રાણાવાવ શહેર જાણે દેશભક્તિ ના રંગ માં રંગાયું હતું અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર રાણાવાવ શહેર ગુંજી ઉઠ્યું હતું . રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે થી 300 બાઈક અને અંદાજે 500 જેટલા લોકો આ રેલી માં જોડાયા હતા
ખારવા સમાજ દેશભકિત ના રંગે રંગાયો
સમગ્ર રાષ્ટ્ર જયારે 75 માં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન માં જોડાય ને સૌ કોઈ આઝાદી ના હરખ ના રંગે રંગાય જાણે ને દેશ ની આન બાન અને સાન એવા તિરંગા ને ફક્ત ઘર ઘર સુધી નહીં પરંતુ સૌ કોઈ ની યાદો માં હૃદય માં એક ખાસ સ્થાન મળ્યું છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software