શનિદેવના જન્મ સ્થાનના વિકાસ માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુ કહયુ
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ શનિદેવના દર્શન કર્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શનિદેવ પ્રત્યે અખુડ શ્રધ્ધા ધરાવે છે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પોરબંદર ખબરે ખાસ વાતચીત કરી છે
શનિદેવ જન્મ સ્થાન નો વિકાસ કરવામા આવશે
અન્ય મંદિરોની જેમા શનિદેવ મંદિરનો વિકાસ થશે
અહીં આવતા શ્રધ્ધાળુઓનુ પુરતુ સવલત મળે તે પ્રકારે આયોજન
શનિદેવના જન્મ સ્થાન હાથલાખાતેથી લાઈવ
હાથલા ખાતે શનિજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી
સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ
શનિદેવ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ
ગુજરાતરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
શનિ કુંડમા સ્નાન કરી પુજા -અર્ચના કરી
શ્રધ્ધાળઓ માટે પ્રસાદી અને ઠંંડા પીણાની વ્યવસ્થા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software