પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની કેમ પડશે સારવારની ખોટ
પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ને ક્યુ ગ્રહણ લાગતું હોય તેમ અવારનવાર પ્રશ્નો અને સમસ્યાનું સામ્રાજય ફેલાયેલું રહે છે પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં આમ તો પણ તબીબોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર લોકોને મળતી આરોગ્યની સેવા પર જોવા મળી રહી છે. થોડા સમય પૂર્વે પાંચ તબીબ સહિત ર૮ જેટલા મેડીકલ સ્ટાફનાં કોન્ટ્રાકટને લઇને ઉભો થયેલો વિવાદ અંતે શાંત થયો હતો
પોરબંદરના દેવદૂતે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો
પોરબંદરની ભાવસિહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા અને પ્રિતીબા જાડેજા સહિતના તબીબોએ દિવસ-રાત જોયા વીના અને પોતાના કે પોતાના પરિવારના જીવની પરવા કર્યા વીના કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી અને અનેક લોકોના જીવ બચાવી ખરા અર્થમાં દેવદૂત બન્યા હતા. આ તબીબોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નહીં આવતા શહેરભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ તબીબોના કોન્ટ્રાક્ટ તાત્કાલીક રિન્યૂ કરવાની માગ કરી હતી
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software