કારગીલ નું યુદ્ધ લડયું હતું પોરબંદર ના એ યુવાને...
દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ર૩ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. દર વર્ષે ર૬ જુલાઇનો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software