પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા શીતલા માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓ ઉમટીયા
ચૈત્ર સુદ સાતમ ને શીતલા સાતમ તરીકે ઉજવામા આવે છે
શીતાલ માતાજીના મંદિરે નિવૈદ્ય ધરવામા આવે છે.
આજના દિવસે ટાઢુ ભોજન કરવામા આવે છે
માતાજીને શ્રીફળા, નિવૈદ્ય ધરવામા આવ્યા હતા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software